ભારતમાં ૧૯૦૨માં
રચાયેલ પોલીસ આયોગે
દરેક પ્રાંતમા:
ગુના અન્વેષણ
વિભાગની રચના કરવાની
ભલામણ કરી હતી.
બાબતો વિદેશી શાસનમાંથી
મુકિત મેળવવા
માટે ઘડી હતી. આ
વિભાગમાં હવે પોલીસ
સંશોધન કેન્દ્રોનો
પણ સમાવેશ થાય
છે, જે ટેકનોલોજીના
વિભાગ સાથે વધતી
ગુનાખોરીનો સામનો
કરવા સતત સંશોધનની
કામગીરી કરે છે.
ગુના અન્વેષણ
વિભાગ તેને સોંપવામાં
આવેલ તપાસ સંપૂર્ણ
પારદર્શિતા સાથે,
નિશ્ચિત સમયમર્યાદામાં,
પૂરી તટસ્થતાથી
પૂરી કરે છે. પ્રજામાં
પોલીસ પ્રત્યે
વિશ્વાસનીયતા
વધે અને ગુંચવાડાભર્યા
અગત્યના ગુનાઓ
ઝડપથી ઉકેલાય છે.
|